Events

Events

જય માં વરદાયિની

દેવોની પ્રથમ પૂજનીય માં વરદાયિનીના એજ બ્રહ્માજી ના રક્ષણ અર્થે દુર્ગમ દૈત્ય સાથેના યુદ્ધમાં માં વિજયી થતા દુર્ગા નામ થી સમસ્ત દેવલોકે સંબોધન કર્યું અને વરદાયિની નામ પણ બ્રહ્માજી એ જ આપ્યું હતું. આ જ પ્રાચીન નગરી રૂપાવટી ના શ્રી વરદાયિની માં ના મંદિરે ભગવાન શ્રી રામ જી એ આસ્થા પૂર્વક વરદાન પ્રાપ્ત કર્યું અને પાંચ , પાંડવો અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુવર્ણ ની પલ્લી યાત્રા શરૂ થઈ હતી તે આજ દિન સુધી દર વર્ષે અવિરત અચૂક નીકળે જ છે. શ્રી વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાન દ્વારા આજે કલિયુગ માં મન્દિર ગોખ અને કળશ ને સુવર્ણ થી મઢી ને મંદિર ને યાત્રાધામ તરીકે નવપલ્લવિત કર્યું છે. માં વરદાયીની ના કરોડો ભક્તો આસ્થા અને ભક્તિ ભાવથી માં ના ચરણકમલ માં અનુદાન આપી ને અભિષેક કરી. વિશ્વંભરી જગજનની માત શ્રી વરદાયિની માતા સાથે જય જગદંબા.* ની પુકાર અવશ્ય કરે છે.

રૂપાલ નો પલ્લી મેળો

વિશ્વંભરી જગજનની માં વરદાયિની માં નું યુગો પર્યત પૌરાણિક પવિત્ર અને દર્શનીય મંદિર પલ્લી મંદિર ને શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન દ્વારા પૌરાણિક સિદ્ધરાજ જયસિંહના સમય નું મંદિર ને સોમપુરા વાસ્તુકલા થકી સુંદર શિલ્પકલા સભર અને વિશાળ સભામંડપ માં એક સાથે અસંખ્ય દર્શનાર્થીઓ દર્શન પુજા આરતી માં સરળતાથી દર્શન કરી શકે તેવું વીશાળ સભા મંડપમાં, માં વરદાયિની માં નું સુવર્ણ જડિત દરવાજા કમાન અને સોનાથી મઢેલ ગોખ બેઠક સ્થાનમાં માં વરદાયિની માં ની મનોહર અને આકર્ષક મૂર્તિ ના દર્શન કરી લાખો ભક્તજનો ધન્ય થઈ રહ્યા છે. આ નવ નિર્મિત સુંદર દર્શનીય મંદિર ખૂબ જ દર્શનીય નિર્મિત કરવામાં આવ્યું છે.

તેમજ સભામંડપમાં ભગવાન શિવજી અને નવદુર્ગા ની મૂર્તિઓના પણ દિવ્ય દર્શન થશે. આ નવ મંદિરમાં માં વરદાયિની ને નવદુર્ગા અને શિવ પરિવાર સહિતમાં ને આવકારવા લાખો ભક્તજનો દર્શનાર્થીઓ સહસ્ત્ર ચંડી યજ્ઞ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે 22 જાન્યુઆરી 2023 થી 26 જાન્યુઆરી 2023 સુધી વિધિ સભર માં ને પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. આપ શ્રી માં વરદાયિની ના નવનિર્મિત મંદિર માં ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી આ શુભ અવસર માં યથા શક્તિ અનુદાન અર્પણ કરી ને માં ને કૃતઘનતા પૂર્વક આપના શ્રદ્ધા સુમન અવશ્ય અર્પણ કરી ને માં વરદાયિની ના શુભ આશિષ પ્રાપ્ત કરવા આ અવસર માં અવશ્ય દર્શનાર્થે સહ પરિવાર સગા મિત્ર પાડોશીઓ સંગ પધારવા નું નિમંત્રણ છે. જય વરદાયિની જય જગદંબા.

Pran Pratishtha Mahotsav
Rupal Temple
Rupal Temple
Rupal Temple

વિશ્વંભરી જગજનની માં વરદાયિની માં નું યુગો પર્યત પૌરાણિક પવિત્ર અને દર્શનીય મંદિર પલ્લી મંદિર ને શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન દ્વારા પૌરાણિક સિદ્ધરાજ જયસિંહના સમય નું મંદિર ને સોમપુરા વાસ્તુકલા થકી સુંદર શિલ્પકલા સભર અને વિશાળ સભામંડપ માં એક સાથે અસંખ્ય દર્શનાર્થીઓ દર્શન પુજા આરતી માં સરળતાથી દર્શન કરી શકે તેવું વીશાળ સભા મંડપમાં, માં વરદાયિની માં નું સુવર્ણ જડિત દરવાજા કમાન અને સોનાથી મઢેલ ગોખ બેઠક સ્થાનમાં માં વરદાયિની માં ની મનોહર અને આકર્ષક મૂર્તિ ના દર્શન કરી લાખો ભક્તજનો ધન્ય થઈ રહ્યા છે. આ નવ નિર્મિત સુંદર દર્શનીય મંદિર ખૂબ જ દર્શનીય નિર્મિત કરવામાં આવ્યું છે.

તેમજ સભામંડપમાં ભગવાન શિવજી અને નવદુર્ગા ની મૂર્તિઓના પણ દિવ્ય દર્શન થશે. આ નવ મંદિરમાં માં વરદાયિની ને નવદુર્ગા અને શિવ પરિવાર સહિતમાં ને આવકારવા લાખો ભક્તજનો દર્શનાર્થીઓ સહસ્ત્ર ચંડી યજ્ઞ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ૨૨ જાન્યુઆરી ૨૦૨૩ થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ સુધી વિધિ સભર માં ને પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આપ શ્રી માં વરદાયિની ના નવનિર્મિત મંદિર માં ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી આ શુભ અવસર માં યથા શક્તિ અનુદાન અર્પણ કરી ને માં ને કૃતઘનતા પૂર્વક આપના શ્રદ્ધા સુમન અવશ્ય અર્પણ કરી ને માં વરદાયિની ના શુભ આશિષ પ્રાપ્ત કરવા આ અવસર માં અવશ્ય દર્શનાર્થે સહ પરિવાર સગા મિત્ર પાડોશીઓ સંગ પધારવા નું નિમંત્રણ છે. 

                                                                                                                       જય વરદાયિની જય જગદંબા…