Shri Vardayini Mata Temple Gandhinagar
જય માં વરદાયિની
દેવોની પ્રથમ પૂજનીય માં વરદાયિનીના એજ બ્રહ્માજી ના રક્ષણ અર્થે દુર્ગમ દૈત્ય સાથેના યુદ્ધમાં માં વિજયી થતા દુર્ગા નામ થી સમસ્ત દેવલોકે સંબોધન કર્યું અને વરદાયિની નામ પણ બ્રહ્માજી એ જ આપ્યું હતું. આ જ પ્રાચીન નગરી રૂપાવટી ના શ્રી વરદાયિની માં ના મંદિરે ભગવાન શ્રી રામ જી એ આસ્થા પૂર્વક વરદાન પ્રાપ્ત કર્યું અને પાંચ , પાંડવો અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુવર્ણ ની પલ્લી યાત્રા શરૂ થઈ હતી તે આજ દિન સુધી દર વર્ષે અવિરત અચૂક નીકળે જ છે. શ્રી વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાન દ્વારા આજે કલિયુગ માં મન્દિર ગોખ અને કળશ ને સુવર્ણ થી મઢી ને મંદિર ને યાત્રાધામ તરીકે નવપલ્લવિત કર્યું છે. માં વરદાયીની ના કરોડો ભક્તો આસ્થા અને ભક્તિ ભાવથી માં ના ચરણકમલ માં અનુદાન આપી ને અભિષેક કરી. વિશ્વંભરી જગજનની માત શ્રી વરદાયિની માતા સાથે જય જગદંબા.* ની પુકાર અવશ્ય કરે છે.
Shri Vardayini Mata Yatra Dham
Welcome to

Shri Vardayini Mata Yatra
Dham-Rupal Official Website

માં એટલે પરમાત્મા ને પણ ઝુકવું પડે મજબુર થવું પડે પરમાત્મા એ લગભગ અલગ અલગ વિવિધ ૨૪ સ્વરૂપ અવતાર ધારણ કરવા પડ્યા હતા અંતે પરમાતામાં એ મત્સ્ય અવતાર ધારણ કરી ને માં નો માતૃત્વ નો પરમાનંદ પ્રાપ્ય થયા.
માં એટલે માં એ ગડવા માં નિવાસતી માં રાંદલ હોય, ચોટીલા ના ડુંગર પર બિરાજતી માં ચામુંડા હોય ઊંઝા ના ધામ માં બેઠેલા માં ઉમિયા હોય કે ગબબર ના ગોખ માં બિરાજેલી માં અંબા હોય કે શંખલપુર ના ગોખ માં બિરાજેલી માં બહુચર હોય કે માતાના મઢ માં બેઠેલા માં આશાપુરા હોય.

કે પાવાગઢ ના ડુંગર પર બેઠેલી માં મહાકાળી હોય માં દરેક તો માં એટલે આશાપુરનારી માં ના દ્વારે કદી કોઈ નિરાશ ન થાય તેજ દેવો ની પ્રથમ પૂજનીય અને દુર્ગા અવતરણ કરી ને ભક્તો ના દુઃખ દૂર કરનારો સૌ ને ઇચ્છીત વરદાન આપનારી જગત જનની માં વરદાયિની મુખ્ય પ્રમુખ પૂજનીય જય વરદાયિની જય જગદંબા ના દ્વારે થી કદી કોઇ નિરાશ નથી જતું.  

નવ નિર્મિત શ્રી ખોડિયારમાતાજી ના તથા શ્રી ગણપતિજી મહરાજાના તથા શ્રી હનુમાનજી ના મંદિરના પ્રાણ પ્રતિસ્થા મહોત્સવ…

શ્રી વરદાયિની માતા સંકુલમાં નૂતન નવનિર્મિત શ્રી ગણેશ જી શ્રી હનુમાનજી શ્રી ખોડિયાર માતાજી પરિવાર દેવતાઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અલોકિક અદભુત સુવર્ણ ગોખ માં શ્રી વરદાયિની માં ની દિવ્ય દર્શન નવનિર્મિત ભવ્ય મંદિર નો પ્રથમ પાટોત્સવ શતચંડી મહાયજ્ઞ 12 13 14 ફેબ્રુઆરી આવો આ અવિસ્મરણીય પાવન પ્રસંગ માં આપણે ઉત્સાહ સહ યથાયોગ્ય સહયોગ કરીએ અને શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન ની ફક્ત એકમાત્ર ઓફિશિયલ વેબ સાઇટ ઉપર દરરોજ જીવંત પ્રસારણ નિહાળીએ www.rupalnipalli.org જય હો શ્રી વરદાયિની માતા રૂપાલ ની પલ્લી વાળા માતા આપ સૌ નું સહપરિવાર આ શુભ પ્રસંગ ને દીપાવવા ના શુભ આશય સ્વરુપે મંદિર સંકુલ માં દિવ્ય પાવન પ્રસંગે ઉમળકા ભેર સ્વાગત કરે છે . આવો આપણે સૌ આ દિવ્ય પાવન પ્રસંગની ઝાંખી સ્વરૂપ માં ના પ્રસન્ન મુખારવિંદ ના દર્શન કરી ને પુનઃ ધન્યતાની અનુભૂતિ કરીએ . જય વરદાયિની જય જગદંબે બોલો ખોડિયાર માતા જી ની જય હો .
News & Events
શ્રી વરદાયિની માતા મંદિર સેવા સંસ્થાન ના પવિત્ર મંદિર પ્રાંગણ માં ૧૨, ૧૩,તથા ૧૪ ફેબ્રુઆરી ના વસંતપંચમી ના શુભ અવસરે નવ નિર્મિત આઈ ખોડિયાર મંદિર માં મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં સૌ માઈ ભક્તો દર્શન કરી ને ખોડિયાર માં ના સાથે સાથે શ્રી વરદાયિની માતા ,અને નવદુર્ગા સાથે શંકર મહાદેવ ના દર્શન કરી ધન્યતા અનુભવશે . બહુ જ થોડા સમય માં આ શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન એક અત્યાધુનિક પીકનીક અને દર્શનીય પર્યટન સ્થાન તરીકે વિકસિત ગુજરાતના કદમતાલ સાથે વિકાસ થઈ રહ્યું છે. જે સમૃદ્ધ ગુજરાતના એક આગવા વિકાસમાં મંદિરો પર્યટન સ્થાનો અને રમણીય સ્થળો ની સુંદરતા સ્વચ્છતા ને શિસ્તબદ્ધ રીતે વિકાસ પામી રહી છે . આવો આપણે સૌ પણ આ આપણી માતૃભૂમિના સુંદર વિકાસ માં સહભાગી બનીને આ વિકસિત ભારતમાં વિકસિત ગુજરાતના સંકલ્પ યજ્ઞ માં આહુતિ અર્પણ કરીને આપણું અમૂલ્ય યોગદાન અવશ્ય આપીને આપણા ગામ શહેર ને વધુ સુવિધા રૂપ બનાવીએ.
Shri Vardayini Mata Temple Gandhinagar

જય વરદાયિની જય જગદંબા...

live Darshan Shri Vardayini mata

News & Events

વિશ્વંભરી જગજનની માં વરદાયિની માં નું યુગો પર્યત પૌરાણિક પવિત્ર અને દર્શનીય મંદિર પલ્લી મંદિર ને શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન દ્વારા પૌરાણિક સિદ્ધરાજ જયસિંહના સમય નું મંદિર ને સોમપુરા વાસ્તુકલા થકી સુંદર શિલ્પકલા સભર અને વિશાળ સભામંડપ માં એક સાથે અસંખ્ય દર્શનાર્થીઓ દર્શન પુજા આરતી માં સરળતાથી દર્શન કરી શકે તેવું વીશાળ સભા મંડપમાં, માં વરદાયિની માં નું સુવર્ણ જડિત દરવાજા કમાન અને સોનાથી મઢેલ ગોખ બેઠક સ્થાનમાં માં વરદાયિની માં ની મનોહર અને આકર્ષક મૂર્તિ ના દર્શન કરી લાખો ભક્તજનો ધન્ય થઈ રહ્યા છે. આ નવ નિર્મિત સુંદર દર્શનીય મંદિર ખૂબ જ દર્શનીય નિર્મિત કરવામાં આવ્યું છે. તેમજ સભામંડપમાં ભગવાન શિવજી અને નવદુર્ગા ની મૂર્તિઓના પણ દિવ્ય દર્શન થશે. આ નવ મંદિરમાં માં વરદાયિની ને નવદુર્ગા અને શિવ પરિવાર સહિતમાં ને આવકારવા લાખો ભક્તજનો દર્શનાર્થીઓ સહસ્ત્ર ચંડી યજ્ઞ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે 22 જાન્યુઆરી 2023 થી 26 જાન્યુઆરી 2023 સુધી વિધિ સભર માં ને પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. આપ શ્રી માં વરદાયિની ના નવનિર્મિત મંદિર માં ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી આ શુભ અવસર માં યથા શક્તિ અનુદાન અર્પણ કરી ને માં ને કૃતઘનતા પૂર્વક આપના શ્રદ્ધા સુમન અવશ્ય અર્પણ કરી ને માં વરદાયિની ના શુભ આશિષ પ્રાપ્ત કરવા આ અવસર માં અવશ્ય દર્શનાર્થે સહ પરિવાર સગા મિત્ર પાડોશીઓ સંગ પધારવા નું નિમંત્રણ છે. જય વરદાયિની જય જગદંબા.

live Darshan Shri Vardayini mata

Play Video
Shri Vardayini Mata Temple Gandhinagar

live Darshan Shri Vardayini mata

Shri Vardayini Mata Temple Gandhinagar

live Darshan Shri Vardayini mata

Rupal Temple

Our Activities

જ્યાં દરેક શારદીય નવરાત્રી એટલે ગુજરાતીમાં આસો શુદ નવમી એટલે કે નવમા નવરાત્રી ની મધ્યરાત્રી બાદ વરદાયિની માતાજી નો સુપ્રસિધ્ધ પલ્લી માં લાખો મણ શુદ્ધ ઘી નો અભિષેક વરદાયિની માતા જી ની પલ્લી ઉપર લાખો ભાવિક ભક્તો પોતાની શ્રધ્ધા અને માં વરદાયિની ના આશિષ થી કૃત પલ્લવીત થયેલા ભાવિક ભક્તો દર વર્ષે પલ્લી યાત્રા માં અભિષેક કરે છે 

Purnima List 2023

Rupal Temple

Palli Information

જ્યાં દરેક શારદીય નવરાત્રી એટલે ગુજરાતીમાં આસો શુદ નવમી એટલે કે નવમા નવરાત્રી ની મધ્યરાત્રી બાદ વરદાયિની માતાજી નો સુપ્રસિધ્ધ પલ્લી માં લાખો મણ શુદ્ધ ઘી નો અભિષેક વરદાયિની માતા જી ની પલ્લી ઉપર લાખો ભાવિક ભક્તો પોતાની શ્રધ્ધા અને માં વરદાયિની ના આશિષ થી કૃત પલ્લવીત થયેલા ભાવિક ભક્તો દર વર્ષે પલ્લી યાત્રા માં અભિષેક કરે છે

Just Click for Anudan

દેવો ની પ્રથમ પૂજનીય વિશ્વમ્ભરી જગજનની શ્રી વરદાયિની માં નવદુર્ગા સ્વરૂપ ને પ્રાગટય કરનાર પ્રથમ દેવી માં ના સુંદર પ્રાચીન મંદિર પરિસરની નવરચના નવનિર્માણ અર્થે માં ના ચરણકમલ માં આપનું યોગદાન અને અનુદાન અર્થે સ્કેન કરો.

नवदुर्गा के रूप को प्रकट करने वाली प्रथम देवी विश्वम्भरी जगतजननी श्री वरदायिनी माँ देवो की प्रथम पूजानियमातारानी के सुंदर एवम प्राचीन मंदिर परिसर की नवरचना नवनिर्माण में माँ के चरणकमल में योगदान और अनुदान के लिए स्कैन करें।

Scan for your contribution and donation in maa Charankamal for the renovation of the beautiful ancient temple premises in Sri Vardayini, Maa the first worshiper of the gods, Vishwambhari Jagjanni, who manifested the form of Navadurga in Sri Vardayini. Mata Ji.

Donate Now

જગતજનની મા વરદાયીની ના એક માત્ર શાસ્ત્રોક્ત પૌરાણિક પુરાવા રૂપ માઇ મંદિર જે ભલે ૫૧ શક્તિપીઠના મુખ્ય સ્થાનક માં સ્થાન પ્રાપ્ય નથી .

Best Temple

જગતજનની મા વરદાયીની ના એક માત્ર શાસ્ત્રોક્ત પૌરાણિક પુરાવા રૂપ માઇ મંદિર જે ભલે ૫૧ શક્તિપીઠના મુખ્ય સ્થાનક માં સ્થાન પ્રાપ્ય નથી .

Place Of Peace

જગતજનની મા વરદાયીની ના એક માત્ર શાસ્ત્રોક્ત પૌરાણિક પુરાવા રૂપ માઇ મંદિર જે ભલે ૫૧ શક્તિપીઠના મુખ્ય સ્થાનક માં સ્થાન પ્રાપ્ય નથી .

Rupal Temple
Just Click for Anudan

દેવો ની પ્રથમ પૂજનીય વિશ્વમ્ભરી જગજનની શ્રી વરદાયિની માં નવદુર્ગા સ્વરૂપ ને પ્રાગટય કરનાર પ્રથમ દેવી માં ના સુંદર પ્રાચીન મંદિર પરિસરની નવરચના નવનિર્માણ અર્થે માં ના ચરણકમલ માં આપનું યોગદાન અને અનુદાન અર્થે સ્કેન કરો.

नवदुर्गा के रूप को प्रकट करने वाली प्रथम देवी विश्वम्भरी जगतजननी श्री वरदायिनी माँ देवो की प्रथम पूजानियमातारानी के सुंदर एवम प्राचीन मंदिर परिसर की नवरचना नवनिर्माण में माँ के चरणकमल में योगदान और अनुदान के लिए स्कैन करें।

Scan for your contribution and donation in maa Charankamal for the renovation of the beautiful ancient temple premises in Sri Vardayini, Maa the first worshiper of the gods, Vishwambhari Jagjanni, who manifested the form of Navadurga in Sri Vardayini. Mata Ji.

Dignitaries' Opinion About the Temple.
Palli Information
Rupal Temple
Shri Vardayini Mata Temple

Pran Pratishtha Mahotsav